કોંગ્રેસના નેતૃત્વમાં ડો.મનમોહનસિંહ દ્વારા દરેક ભારતીયને બાયોમૅટ્રિક અને ડેમોગ્રાફીક ડેટા ટેક્નોલોજી આધારિત ઓળખકાર્ડ “આધારકાર્ડ” આપ્યું

કોંગ્રેસના નેતૃત્વમાં ડો.મનમોહનસિંહ દ્વારા દરેક ભારતીયને બાયોમૅટ્રિક અને ડેમોગ્રાફીક ડેટા ટેક્નોલોજી આધારિત ઓળખકાર્ડ “આધારકાર્ડ” આપ્યું. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading »

કોંગ્રેસ ના શાસનમાં સ્થાપિત ઇસરો દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ છોડવામાં આવેલા. મંગલયાનને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો

કોંગ્રેસ ના શાસનમાં સ્થાપિત ઇસરો દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ છોડવામાં આવેલા. મંગલયાનને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરચો બતાવ્યો

Continue reading »

૬૦ વર્ષમાં ૧૩૨૨.૩ ટકાનો વધારો વર્ષ ૨૦૧૪-૧૫માં કોલસો અને લિગ્નાઇટ ૪૫૯૪ ટન ઉત્પાદન

૬૦ વર્ષમાં ૧૩૨૨.૩ ટકાનો વધારો વર્ષ ૨૦૧૪-૧૫માં કોલસો અને લિગ્નાઇટ ૪૫૯૪ ટન ઉત્પાદન #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading »

૧૯૫૧-૫૨માં રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૯.૮ હજાર કિલોમીટર હતા. જયારે ૨૦૧૪-૧૫ સુધીમાં  ૯૨.૮ હજાર કિલોમીટર નું નિર્માણ  થયું હતું. ૬૦ વર્ષમાં ૩૮૪ ટકાનો વધારો

૧૯૫૧-૫૨માં રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૯.૮ હજાર કિલોમીટર હતા. જયારે ૨૦૧૪-૧૫ સુધીમાં  ૯૨.૮ હજાર કિલોમીટર નું નિર્માણ  થયું હતું. ૬૦ વર્ષમાં ૩૮૪

Continue reading »

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહએ વર્ષ ૨૦૦૮ માં ઇન્ડો-યૂ.એસ  ન્યુક્લિયર ડીલ કરી ભારતને પાવર, સરક્ષણ ક્ષેત્રે વધુ સશક્ત બનાવ્યું

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહએ વર્ષ ૨૦૦૮ માં ઇન્ડો-યૂ.એસ  ન્યુક્લિયર ડીલ કરી ભારતને પાવર, સરક્ષણ ક્ષેત્રે વધુ સશક્ત બનાવ્યું #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading »

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૪માં ભારતને વર્લ્ડહેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા “ પોલિયા મુક્ત ભારત” ઘોષિત કરવામાં આવ્યું

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૪માં ભારતને વર્લ્ડહેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા “ પોલિયા મુક્ત ભારત” ઘોષિત કરવામાં આવ્યું. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading »

વર્ષ ૨૦૧૨માં કેરળમાં તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ દ્વ્રારા મેટ્રો ટ્રેનના પાયા નાખવામાં આવ્યા હતા, જૂન-૨૦૧૩માં અલુવાથી પલારીવટન વચ્ચે ૧૩.૪ કીલોમીટરની મેટ્રોટ્રેન ચાલુ થઈ ગઈ હતી

વર્ષ ૨૦૧૨માં કેરળમાં તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ દ્વ્રારા મેટ્રો ટ્રેનના પાયા નાખવામાં આવ્યા હતા, જૂન-૨૦૧૩માં અલુવાથી પલારીવટન વચ્ચે ૧૩.૪ કીલોમીટરની મેટ્રોટ્રેન

Continue reading »

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ દ્વારા આર્થિક ઉદારીકરન ની શરૂઆત કરી દેશમાં આર્થિક પ્રગતિ માટેના પાયા નાખ્યા

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ દ્વારા આર્થિક ઉદારીકરન ની શરૂઆત કરી દેશમાં આર્થિક પ્રગતિ માટેના પાયા નાખ્યા #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading »

ભાજપે જયારે ૧૦૦ સ્માર્ટસીટી બનાવવાંના જુમલા આપતા હતા ત્યારે કોંગ્રેસ શાંસિત કેરલામાં સ્માર્ટસિટિ બની ગઈ હતી

ભાજપે જયારે ૧૦૦ સ્માર્ટસીટી બનાવવાંના જુમલા આપતા હતા ત્યારે કોંગ્રેસ શાંસિત કેરલામાં સ્માર્ટસિટિ બની ગઈ હતી #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading »

ગુજરાત એમ.એસ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ આયુર્વેદિક કોલેજ દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ સ્થાપી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ઉત્રત બનાવ્યું

ગુજરાત એમ.એસ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ આયુર્વેદિક કોલેજ દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાત

Continue reading »